તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ !
ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ !
એક હૈં સારે ગોરે કાલે; બાત ખતમ !
સબ હૈં ઈસ ધરતી કે ઉજાલે; બાત ખતમ !
ઈસસે બઢકર ઔર ઇબાદત ક્યા હોગી ?
નફરતકી દિવારકો ઢાલે; બાત ખતમ !
આ બતલાઉં રાઝ તુઝે ખૂશહાલી કા
‘દિલવાલોંસે રબ્ત બઢા લે; બાત ખતમ’ !
બેખૌફી હી બુગ્ઝો બગાવત કા હલ હૈ–
હર ઝાલીમ સે આંખ મિલા લે; બાત ખતમ !
જો ભી તેરા ચૈન ઉડાએ; દિલ તોડે
છોડ દે ઉસકો રબ કે હવાલે; બાત ખતમ !
પ્યાર, વફા સે બઢકર કોઈ બાત નહીં
દિલ મેં બસ ! યે બાત બીઠા લે; બાત ખતમ !
ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–
ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ !
– ‘મુસાફિર’ પાલનપુરી
(રબ્ત=સંબંધ, બેખૌફી=નિર્ભયતા, બુગ્ઝોશ=બગાવત કે વેરભાવના, દરઅસ્લ=હકીકતમાં.‘બાત ખતમ’ ઉસ્તાદ બિસ્મિલ્લાહખાં સાહેબનો તકિયા કલામ હતો, જે આ રચનાનું મૂળ શિર્ષક છે. આ રચના તા. ૧૭ જુલાઈ ૨૦૦૭ની સાંજે ઇંદુચાચાની પુણ્યતિથિએ યોજાયેલા કાર્યક્રમમાં શાયરે રજુ કરી હતી.)
(‘મુસાફિર’ પાલનપુરીની સહમતીની અપેક્ષાસહ તથા ‘બઝમે વફા’ના સૌજન્યથી પ્રકાશિત)