તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

‘અભીવ્યક્તી’

ખુશ ખબર

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતના શીક્ષણ વીભાગના ભુતપુર્વ વડાશ્રી, શીક્ષણવીદ્ અને ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની મંગળવારીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ તેમ જ બુધવારીય કૉલમ ‘માણસ નામે ક્ષીતીજ’ ના લેખક અને ચીન્તક ડૉ. શશીકાંત શાહની બે જીવનોપયોગી પુસ્તીકાઓ ‘આનન્દની ખોજ’ તેમ જ ‘ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાન’ નામની, શીર્ષકને સાર્થક કરતી વીજાણુ પુસ્તીકાઓ (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશને’ પ્રગટ કરી છે.  તારીખ : 04 ઓક્ટોબર, 2015ને રવીવારની સાંજે (ચાર વાગ્યે) સુરતના કવીઓના‘મુશાયરા’માં આ બન્ને ઈ.બુક્સના લોકાર્પણનો પણ એક નાનકડો કાર્યક્રમ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, જુની પીપલ્સ બેન્કની પાછળ, ગોટાલાવાડી, કતારગામ રોડ, સુરત – 395 004 ખાતે યોજવામાં આવ્યો છે. રસ ધરાવનાર મીત્રોને પધારવા હાર્દીક નીમન્ત્રણ છે.

વાચકમીત્રો ઈ.બુક્સના લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books માંથી આ બન્ને ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ…

View original post 1,470 more words

2 thoughts on “તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

  1. વહાલા વલીભાઈ,
    ‘તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Liked by 1 person

    • જમવાનો ઇન્ટરવલ પડ્યો અને મારી મેઈલના પહેલાં આપની મેઈલ આવી ગઈ. શો ફરક પડે ? તરબુચ ઉપર છુરી પડે કે છુરી ઉપર તરબુચ ? ‘માનવધર્મ’ને પુષ્ટિ આપતી મહેમાન બ્લૉગરોની અને મારી પોતાની કૃતિઓ આ બ્લૉગ ઉપર મૂકવાની નેમ છે. આ બ્લૉગને જોઈએ તેવો Response મળતો નથી, હાલાંકિ દરેક ધર્મમાં ‘માનવધર્મ’ સમાવિષ્ટ છે, તો પણ! લોકોને મન ‘માનવધર્મ’ એ વળી ‘કઈ બલાનું નામ’ એમ હોય છે. ખેર, આપણે તો ‘નેકી કર, કુએમેં ડાલ’માં માનવું જ રહ્યું.

      Liked by 1 person

Leave a comment