રાષ્ટ્રવાદ સંકુચીત છે!

‘અભીવ્યક્તી’

હીન્દુ ધર્મ સીવાયના અન્ય ધર્મો પાળનારાઓ શું રાષ્ટ્રીયતા માટે લાયક નથી? ઈસ્લામ, ક્રીશ્ચીયન, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહુદી ધર્મ પાળનારાઓ બહારના ગણાય? ધર્મ આધારીત રાષ્ટ્રવાદ ભલે તે હીન્દુ રાષ્ટ્રવાદ હોય, મુસ્લીમ રાષ્ટ્રવાદ હોય કે ખ્રીસ્તી રાષ્ટ્રવાદ હોય તે આખરે માનવસમાજ માટે વીનાશકારી છે.  

View original post 1,751 more words