મન હોય તો માળવે જવાય

‘અભીવ્યક્તી’

રાજસ્થાનના પાલી મારવાડની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’થી પીડીત વીકલાંગ હતી. તેમણે વીકલાંગતાને પોતાની તાકાત બનાવી, સફળતાની સીડી પર ચઢ્યા. તેમનો સંઘર્ષ વાંચીને તમે વીશ્વાસ નહીં કરી શકો કે કોઈનો ધ્યેય આટલો ઉંચો હોઈ શકે છે.

View original post 848 more words