વાસ્તુ–ફેંગશુઈ–શાસ્ત્રીઓ

‘અભીવ્યક્તી’

સમાજમાં જ્યોતીષશાસ્ત્ર અને વીંટીમાં રંગીન પથરા પહેરવાના તુત જેવું સાચા વાસ્તુશાસ્ત્રના હાર્દ સાથે સમ્બન્ધ નહીં ધરાવતું વાસ્તુશાસ્ત્રના નામે, નવું તુત ઉભું થયું છે. જેમ ખગોળના નામે જ્યોતીષશાસ્ત્રનું તુત ઉભું થયું છે.
– ડો. જે. જે. રાવલ, આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રી નહેરુ પ્લેનેટોરીયમ, મુમ્બઈના ડીરેક્ટર

View original post 1,908 more words