આભાસીઆધ્યાત્મીકતાનું અનાવરણ
–બી. એમ. દવે
વાચકમીત્રો! આ પુસ્તીકા લખવાનું વીચારબીજ‘વોટ્સઍપ’ પર વાયરલ થયેલ એક આંખો ઉઘાડનારા મૅસેજમાંથી મળ્યું છે. આપણને સૌને જન્મતાંની સાથે જ પહેરાવી દેવામાં આવેલા ધાર્મીક ચશ્માં ઉતારીને આ મૅસેજ વાંચીએ તો આપણી તાકાત નથી કે આ મૅસેજ વાંચ્યા પછી પણ આભાસી આધ્યાત્મીકતાનાં આવરણ હેઠળ ધાર્મીક છબછબીયાં કરવાનું ચાલું રાખી શકીએ. આપણી કહેવાતી ધાર્મીકતાની ખોખલી ઈમારતનાં પાયા હચમચાવવા માટે આ મૅસેજ કાફી છે.
આ અનામી મૅસેજ જેના મગજમાં આકાર પામ્યો હોય તેમને સલામ કરી અને તેમનાં સૌજન્યથી અક્ષરશ: નીચે મુજબ રજુ કરું છું :
‘‘દુનીયાના કુલ 191 દેશોમાં પ્રામાણીક પ્રથમ10દેશો: (1) ન્યુઝીલૅન્ડ, (2) ડેન્માર્ક, (3) ફીનલૅન્ડ, (4) સ્વીડન, (5) સીંગાપોર, (6) નોર્વે, (7) નેધરલૅન્ડ, (8) સ્વીત્ઝરલૅન્ડ, (9) ઑસ્ટ્રેલીયા અને (10) કૅનેડાછે. ભારત95માં નમ્બરેછે.
આ દસેય દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણકથા થતી નથી,
View original post 1,242 more words
વહાલા વલીભાઈ,
આપના બ્લોગ પર ‘આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike